Chaitra Navratri 2026: 19 માર્ચથી શરૂ થશે ચૈત્ર નવરાત્રિ, જાણો આ 9 દિવસમાં લગ્ન, ગૃહપ્રવેશ અને મુડન કરવા શુભ છે કે નહીં

Chaitra Navratri 2026 19 માર્ચથી શરૂ થશે ચૈત્ર નવરાત્રિ

Chaitra Navratri 2026: હિંદુ ધર્મમાં ચૈત્ર નવરાત્રિ ખૂબ જ પવિત્ર અને આધ્યાત્મિક તહેવાર માનવામાં આવે છે. આ નવ દિવસ માતા દુર્ગાના નવ રૂપોની આરાધના માટે સમર્પિત હોય છે. વર્ષ 2026માં ચૈત્ર નવરાત્રિ 19 માર્ચથી શરૂ થઈ 27 માર્ચ સુધી ઉજવાશે, અને અંતિમ દિવસે રામ નવમીનો તહેવાર મનાવવામાં આવશે. આ દિવસો દરમિયાન લાખો ભક્તો ઉપવાસ, પૂજા, … Read more