Pandit Deendayal Upadhyay Awas Yojana 2026: પંડિત દીનદયાળ આવાસ યોજના હેઠળ મળશે ₹1,70,000 મકાન સહાય, જાણો ઓનલાઈન અરજી કરવાની સંપૂર્ણ રીત

Pandit Deendayal Upadhyay Awas Yojana 2026: પંડિત દીનદયાળ આવાસ યોજના હેઠળ મળશે ₹1,70,000 મકાન સહાય

Pandit Deendayal Upadhyay Awas Yojana 2026: ગુજરાત સરકાર દ્વારા ગરીબ અને આર્થિક રીતે પછાત પરિવારોને પોતાનું પક્કું ઘર બનાવવા માટે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ યોગ્ય લાભાર્થીઓને ઘર બનાવવા માટે આર્થિક સહાય આપવામાં આવે છે. અરજી પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઇન છે અને અરજદારો e-Samaj Kalyan Portal મારફતે અરજી કરી … Read more